સ્વામી વિવેકાનંદ ઇન્સ્ટિટ્યુટ ઓફ માઉન્ટેનિયરિંગ (SVIM) પરિવાર અને સમગ્ર ગુજરાત માટે ગૌરવપૂર્ણ સિદ્ધિ અંકિત થઈ…
તાપી જિલ્લામાં “આદિ આદર્શ યોજના” હેઠળ કરોડોના ભ્રષ્ટાચારના આક્ષેપ સાથે મુખ્યમંત્રીને રજૂઆત: મેઝરમેન્ટ બુક (MB)ની ફોરેન્સિક તપાસ અને ઉચ્ચ સ્તરીય ઓડિટની માંગ.
તાપી જિલ્લાના ઉચ્છલ,વ્યારા અને સોનગઢ તાલુકામાં વર્ષ ૨૦૨૧-૨૨ દરમિયાન “આદિ આદર્શ યોજના” હેઠળ મંજૂર થયેલા…
વીર શહીદ ઋત્વિકકુમાર ચૌધરીને ધારાસભ્ય કુંવરજીભાઈ હળપતિની ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ
શહીદના પરિવારને રૂ. 1 લાખની સહાય અર્પણ કરી સાંત્વના પાઠવી તાપી, તા. 14: દેશની રક્ષા…
વ્યારા ખાતે JCI Vyara દ્વારા વેપારીઓ, ઉદ્યોગકારો અને બિઝનેસ ઓનર્સ માટે “Grow Your Business for 2027”
કાર્યક્રમમાં Zone 8 ના President 2026 JFS Lalit Baldaniya Sirની વિશેષ ઉપસ્થિતિ રહી હતી. તેમના…
ડાંગના કાકશાળામાં નવી શાળાના બાંધકામની ગુણવત્તા સામે સવાલો, પાયો બેસી જવાના આક્ષેપ
સુબીર તાલુકાના કાકશાળા ગામમાં નવી શાળાનું બાંધકામ ચાલી રહ્યું છે ત્યારે શરૂઆતના તબક્કામાં જ બાંધકામની…
ધરમપુરના કેળવણી ગામની સ્મશાનભૂમિના પ્રશ્ને આદિવાસી સમાજના આગેવાનોએ સ્થળ મુલાકાત લીધી.
તંત્રએ ગામે ગામ જઈ આવા અનેક પ્રશ્નો આઝાદી પછી પણ હજુપણ વણઉકેલ્યા રહ્યા છે તેનું…
ગુજરાતના પત્રકારો અને તેમના પરિવારની સુરક્ષા માટે રૂ. ૧૦ લાખનું વિના મૂલ્યે અકસ્માત વીમા કવચ અને ‘પત્રકાર કલ્યાણ સુરક્ષા યોજના’ અમલમાં મૂકવા સરકાર સમક્ષ રજૂઆત.
દક્ષિણ ગુજરાતના આદિવાસી અને અંતરિયાળ વિસ્તારો સહિત સમગ્ર રાજ્યના કાર્યરત પત્રકારોને સામાજિક-આર્થિક સુરક્ષા આપવા માંગ.…
તાપી જિલ્લાના શહીદ વીર જવાન ઋત્વિક કુમાર ચૌધરીના પરિવારને વિશેષ શહીદ સન્માન અને રૂ. ૧ કરોડની સહાય આપવા ‘સમસ્ત આદિવાસી સમાજ’ની સરકાર સમક્ષ માંગ.
જમ્મુ-કાશ્મીર સરહદે માતૃભૂમિની રક્ષા કાજે સર્વોચ્ચ બલિદાન આપનાર ઉખલદા ગામના ભૂમિપુત્ર અમર રહોના નારા સાથે…
વડાપ્રધાનશ્રીના નવસારી આગમન પૂર્વે ‘સ્વચ્છતા અભિયાનના ભાગરૂપે ૬ઠ્ઠા દિવસે ૧૧૦ ગામોમાં સ્વચ્છતા ઝુંબેશ
શનિવાર: નવસારી:- વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના આગામી તા.૮ સપ્ટેમ્બરના રોજ નવસારી ખાતેના આગમનને પગલે જિલ્લા વહીવટીતંત્ર…
જિલ્લા માહિતી કચેરીના માહિતી મદદનીશ શ્રી ભાવિન પાટીલને ભાવભીની વિદાય
સુરત મહાનગરપાલિકામાં પીઆરઓ તરીકે નવી જવાબદારી સંભાળતા શ્રી ભાવિન પાટીલને શુભેચ્છાઓ: નવસારી : શનિવાર :…





